વિડિયોઝ
જો તમને અદભુત પ્રવૃત્તિઓ સાથે તમારા ગાણિતિક અનુભવોને વધારવામાં રસ હોય....…
શ્રી એલ.વી.જોષી ગુજરાતના શિરમોર સાહિત્યકાર પન્નાલાલ પટેલનો જન્મ ઇ.સ.191…
જનરલ નોલેજ નમસ્કાર મિત્રો, જનરલ નોલેજ માટે ઘણા ખાંખા ખોળા કાર્ય હશે..…
જો તમને અદભુત પ્રવૃત્તિઓ સાથે તમારા ગાણિતિક અનુભવોને વધારવામાં રસ હોય....…
શ્રી એલ.વી.જોષી ગુજરાતના શિરમોર સાહિત્યકાર પન્નાલાલ પટેલનો જન્મ ઇ.સ.191…
ટિપ્પણી પોસ્ટ કરો
5 ટિપ્પણીઓ
અભ્યાસક્રમના વિડીયો લેક્ચર બનાવીને બ્લોગ પર મુકવા જોઇએ,
જવાબ આપોકાઢી નાખોવિડીયો લેક્ચર બનાવીને બ્લોગ પર જરૂર મુકવા જોઇએ
કાઢી નાખોસ્વામી વિવેકાનંદે કહ્યું છે કે : “શિક્ષણ એટલે ખાલી માહિતીનો સંગ્રહ નહી. આપણે કેટલી માહિતી આપણા મગજમાં શિક્ષણના નામે નાખતા હોઇએ છીએ જે આખી જિંદગી વણવપરાઇ પડી રહે છે. એવા મૌલિક વિચારો જેનાથી જિંદગીમાં ચારિત્ર્ય નિર્માણ થાય તે જો આપણે કેળવી શકીએ તો સાચી કેળવણી, સાચું ભણતર મેળવ્યું તેવું ગણી શકાય. જો પાંચ એવા મૌલિક idea તમારી પાસે હોય તો તમે આખી લાયબ્રેરી ગોખી ગયા હોત તેના કરતાં વધારે ભણતર મેળવ્યું છે તેમ માનવું. ભણતર તમને શીખવે છે કે કેવી રીતે પોતાના પગ ઉપર ઊભા રહેવું? કેવી રીતે મનને દૃઢ બનાવવું અને કેવી રીતે જીવન સાર્થક બનાવવું?
જવાબ આપોકાઢી નાખોvery Good
જવાબ આપોકાઢી નાખોhttp://vantdaprimaryschool.blogspot.in/
Dhoran 5 kavita
જવાબ આપોકાઢી નાખો