વિડિયોઝ
જનરલ નોલેજ નમસ્કાર મિત્રો, જનરલ નોલેજ માટે ઘણા ખાંખા ખોળા કાર્ય હશે..…
આ રહી સરળ રીત. સર્વ પ્રથમ તમે ઓરબિટ ડાઉનલોડર તમારા કમ્પ્યુટરમા ડાઉનલોડ ક…
કમલેશ ઝાપડિયા મિત્રો શિક્ષકોનો વિશાળ પરિવારમા જોડાવા સૌ મિત્રોને આમત્રણ છ…
જનરલ નોલેજ નમસ્કાર મિત્રો, જનરલ નોલેજ માટે ઘણા ખાંખા ખોળા કાર્ય હશે..…
આ રહી સરળ રીત. સર્વ પ્રથમ તમે ઓરબિટ ડાઉનલોડર તમારા કમ્પ્યુટરમા ડાઉનલોડ ક…
ટિપ્પણી પોસ્ટ કરો
5 ટિપ્પણીઓ
અભ્યાસક્રમના વિડીયો લેક્ચર બનાવીને બ્લોગ પર મુકવા જોઇએ,
જવાબ આપોકાઢી નાખોવિડીયો લેક્ચર બનાવીને બ્લોગ પર જરૂર મુકવા જોઇએ
કાઢી નાખોસ્વામી વિવેકાનંદે કહ્યું છે કે : “શિક્ષણ એટલે ખાલી માહિતીનો સંગ્રહ નહી. આપણે કેટલી માહિતી આપણા મગજમાં શિક્ષણના નામે નાખતા હોઇએ છીએ જે આખી જિંદગી વણવપરાઇ પડી રહે છે. એવા મૌલિક વિચારો જેનાથી જિંદગીમાં ચારિત્ર્ય નિર્માણ થાય તે જો આપણે કેળવી શકીએ તો સાચી કેળવણી, સાચું ભણતર મેળવ્યું તેવું ગણી શકાય. જો પાંચ એવા મૌલિક idea તમારી પાસે હોય તો તમે આખી લાયબ્રેરી ગોખી ગયા હોત તેના કરતાં વધારે ભણતર મેળવ્યું છે તેમ માનવું. ભણતર તમને શીખવે છે કે કેવી રીતે પોતાના પગ ઉપર ઊભા રહેવું? કેવી રીતે મનને દૃઢ બનાવવું અને કેવી રીતે જીવન સાર્થક બનાવવું?
જવાબ આપોકાઢી નાખોvery Good
જવાબ આપોકાઢી નાખોhttp://vantdaprimaryschool.blogspot.in/
Dhoran 5 kavita
જવાબ આપોકાઢી નાખો