Follow US

Responsive Ad

શ્રી એલ. વી. જોષી


જન્‍મ તારીખ.- 29/08/1964
અભ્‍યાસ.- એમ. એ. બી.એડ
કુટુંબ.- માતા.- શાંતાબેન
        પિતા.- વિરજીભાઇ
        પત્નિ.- રક્ષાબેન
        બે પુત્રી તલક અને શીવાની

 
હાલ કાર્યરત.- ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
લેખન કાર્ય.- માનવ પુષ્પની મહેક,  કિલકિલાટ( બાળ સંગ્રહ), અંતર ક્યારી(પ્રાર્થાના સંગ્રહ),સંદેશમાં આઠ વર્ષથી "આજનો મહિમા" ના કટાર લેખક.
સન્માન.- 2010માં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત.
વિશેષ.
નવતર પ્રવૃતિ અંર્તગત "પ્રેરણાની પગદંડી" નિહાળીને મુ
ખ્યમંત્રીશ્રી પ્રભાવીત થયાં.
રાજ્યભરમાં સંસ્કૃત અને ગુજરાતીના શિક્ષકોને તજજ્ઞ તરીકે તાલીમ આપે છે.
સરનામું.- શ્રીમતી એન. ડી. કાંબલિયા વિદ્યાલય વંથલી રોડ જૂનાગઢ
          એ-18 'અરિદ્વાર' રાધાકૃષ્ણ નગર



ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ